રાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગર જિલ્લા શાખા આયોજિત
C\o.
અંધ ઉદ્યોગ શાળા કેમ્પસ, વિદ્યાનગર, ભાવનગર
(ફોન.૦૨૭૮-૨૫૧૭૦૨૫)
અખિલ હિન્દ
અંધજન ધ્વજદિન સપ્તાહ
તા. ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૮
*********************
તારીખ
:
૧૪/૦૯/૨૦૧૮
ને શુક્રવારનાં રોજ
સ્થળઃ
ઘોઘાગેઇટ, ભાવનગર
સમયઃ
સવારે ૧૦.૦૦ કલાકે
ઉદ્ઘાટક
: શ્રી મનભા મોરી
(મેયરશ્રી,
ભાવનગર મહાનગર પાલિકા)
********************
તારીખ
: ૧૭/૦૯/૨૦૧૮ને
સોમવારનાં રોજ
સ્થળઃ
નિર્મળનગર, ભાવનગર
સમયઃ
સવારે ૧૧.૦૦ કલાકે
ઉદ્ઘાટક
: શ્રી સુરેશભાઈ ધાંધલ્યા
(કૉર્પોરેટર,
ભાવનગર મહાનગર પાલિકા)
અંધજનોનાં
સર્વાંગી વિકાસમાં ઉદાર
હાથે ફાળો આપો..
No comments:
Post a comment